આઘાત લાગે બુદ્ધ જાગે ..પ્રકૃતિ મા


અનેક પ્રકાર ના આઘાત જનક બનાવો જાણે કે કંઈક રચના કરવા માંગતી પ્રકૃતિની ચેષ્ટા જ છે.જાણે કે લાવ આ સિદ્ધાર્થ ને આઘાત લગાવું જોઉં બુદ્ધ બને છે.

આને સજા સમજ પણ દવા છે.કેટલા મરશે ત્યારે તને આઘાત લાગશે.શુ પામવા નું છે.જો ને યયાતિ એ પુત્રથી ઉધાર જુવાની લીધી અનેક વર્ષો ધન વિલાસ સ્ત્રીઓ વૈભવો ભોગવ્યા પણ અંતે શુ ? આત્મા માયા કાળ ચક્ર જ ને !!
ૐ હ્રીં ૐ

જ્ઞાન તો પ્રકાશ જેમ જ છે.


Comments

  1. બધાય કઈ સિદ્ધાર્થ નથી હોતા .નહિ તો કેટલા બધા બુદ્ધ હોત !!!

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

અયમ આત્મા પ્રવચનેન ન લભ્ય..

બસ કર બસ કર કહેતો અર્જુન વિશ્વદર્શન રૂપ નિહાળી

સમજ નો હાલ તો દેખો