Posts

Showing posts from December, 2025

કર્મો જીવંત રહે છે

Image
મૃત્યુ નિશ્ચિત છે ફક્ત શરીર નું.એ સર્વ પિંડઓની ક્રિયાઓ નો અંત છે.પૂર્ણ કલ્યાણ ક્રિયાના સંતોષ થી કે અકલ્યાણ ક્રિયાઓનો હદ  વટાવતા બગડેલા અણુ અણુ અવ્યવસ્થિત તા સર્જે છે.અવ્યવસ્થાની પરાકાષ્ઠા એ મૃત્યુ છે. ફરી ફરી આવી જ વ્યવસ્થા સર્જાય છે ત્યારે ત્યારે તું અસ્તિત્વ મા આવતો હોય છે!!  કર્મો જીવંત રહે છે તે પણ વિશાલ કર્મોના ભાગ રૂપે!! इसलिए योग्य कर्म कर । कुछ भी नहीं करेगा या करेगा तो भी प्रकृति के काम तो अनजाने में भी तुझसे होते ही रहेंगे ।इसलिए बुद्धि प्राप्त हुई हो तो योग्य मार्ग पर ले आ ।इसका उपयोग केआर ले क्योंकि यह प्रकृति की पैदाइशी है । शिव सूत्रो को समजो । उद्योगम भैरवरूप  आलस्य मृत्यु  ध्यान दर्शन निरपेक्षता निरसता  कर्म: इन्द्रिय कल्याणार्थम् ।। कथा जपा:   

બસ કર બસ કર કહેતો અર્જુન વિશ્વદર્શન રૂપ નિહાળી

Image
 જગત માં બે કર્મો ચાલે છે  એક તમે કરો છો અને બીજું કુદરત. તમારો દેહ નાશવંત છે અને  તે ય કુદરત ની અંદર!! તેથી તમારું કર્મ આ મહાકર્મનો ભાગ છે.નામ સ્મરણ ધ્યાન ક્રિયા નું વ્યક્ત રૂપ છે.અને ધ્યાન એ જ્ઞાન નું અવ્યક્ત રૂપ છે.અને  જ્ઞાન ઋષિ અને  કર્મ વૈજ્ઞાનિક નો તાલ ભગવાને ગીતામાં કહ્યો છે.બસ આ બધું જાણી તેમાં ખોવાઈ જવું નામ અને કર્મને એકરૂપ કરી બનતો ભક્ત પ્રભુ નો વહાલો છે."નામ સ્મરણ" ને thanks કહો ને!! ..... બસ કર બસ કર યુદ્ધ  કર યુદ્ધ કર ઓ સંસારી અહીં ખોવાઈ જા અહીં મારી જા ..... જાણવા નું આશ્ચર્ય તે શું વળી  કોણે જાણવું છે અર્જુન ? બસ કર બસ કર કહેતો અર્જુન વિરાટ દર્શને ટાણે ..... https://youtu.be/Ritw1LfY2_0?si=dYYcGppbEPK2_xFJ