બસ કર બસ કર કહેતો અર્જુન વિશ્વદર્શન રૂપ નિહાળી

 જગત માં બે કર્મો ચાલે છે  એક તમે કરો છો અને બીજું કુદરત. તમારો દેહ નાશવંત છે અને  તે ય કુદરત ની અંદર!! તેથી તમારું કર્મ આ મહાકર્મનો ભાગ છે.નામ સ્મરણ ધ્યાન ક્રિયા નું વ્યક્ત રૂપ છે.અને ધ્યાન એ જ્ઞાન નું અવ્યક્ત રૂપ છે.અને  જ્ઞાન ઋષિ અને  કર્મ વૈજ્ઞાનિક નો તાલ ભગવાને ગીતામાં કહ્યો છે.બસ આ બધું જાણી તેમાં ખોવાઈ જવું નામ અને કર્મને એકરૂપ કરી બનતો ભક્ત પ્રભુ નો વહાલો છે."નામ સ્મરણ" ને thanks કહો ને!!



.....

બસ કર બસ કર

યુદ્ધ  કર યુદ્ધ કર

ઓ સંસારી

અહીં ખોવાઈ જા

અહીં મારી જા

.....

જાણવા નું આશ્ચર્ય તે શું વળી

 કોણે જાણવું છે અર્જુન ?

બસ કર બસ કર કહેતો અર્જુન

વિરાટ દર્શને ટાણે

.....

https://youtu.be/Ritw1LfY2_0?si=dYYcGppbEPK2_xFJ

Comments

Post a Comment

Popular posts from this blog

અયમ આત્મા પ્રવચનેન ન લભ્ય..

સમજ નો હાલ તો દેખો