Posts

Showing posts from December 9, 2025

બસ કર બસ કર કહેતો અર્જુન વિશ્વદર્શન રૂપ નિહાળી

Image
 જગત માં બે કર્મો ચાલે છે  એક તમે કરો છો અને બીજું કુદરત. તમારો દેહ નાશવંત છે અને  તે ય કુદરત ની અંદર!! તેથી તમારું કર્મ આ મહાકર્મનો ભાગ છે.નામ સ્મરણ ધ્યાન ક્રિયા નું વ્યક્ત રૂપ છે.અને ધ્યાન એ જ્ઞાન નું અવ્યક્ત રૂપ છે.અને  જ્ઞાન ઋષિ અને  કર્મ વૈજ્ઞાનિક નો તાલ ભગવાને ગીતામાં કહ્યો છે.બસ આ બધું જાણી તેમાં ખોવાઈ જવું નામ અને કર્મને એકરૂપ કરી બનતો ભક્ત પ્રભુ નો વહાલો છે."નામ સ્મરણ" ને thanks કહો ને!! ..... બસ કર બસ કર યુદ્ધ  કર યુદ્ધ કર ઓ સંસારી અહીં ખોવાઈ જા અહીં મારી જા ..... જાણવા નું આશ્ચર્ય તે શું વળી  કોણે જાણવું છે અર્જુન ? બસ કર બસ કર કહેતો અર્જુન વિરાટ દર્શને ટાણે ..... https://youtu.be/Ritw1LfY2_0?si=dYYcGppbEPK2_xFJ