અયમ આત્મા પ્રવચનેન ન લભ્ય..

 ..માયા જે પોતે પરમાત્માની અંદર છે.

...તેથી જ રિંગ બને છે.અંદર પણ પરમાત્મા જ છે

..તેથી અંદર નો પરમાત્મા a બહાર નો પરમાત્મા  A

...પણ a A એક જ છે. માટે  જ પરમાત્મા થી પરમાત્મા જ!!

....અમીબા શ્વેત કણો  વિગેરે ને પુલિંગ સ્ત્રી લિંગ નથી.

..પણ અન્ય જીવો માં છે!!



...પુ માં અંદર a સત્વ છે.જે ક્રમ ગતિ રજ : થી તમ: તરફ જાય છે.પણ બહાર તો સત્વA છે જ.તેથી સ્ત્રી માં બહાર સત્વ A હોવા થી આ જગા એ બંને સત્વ a A જોવા મળે છે!! પણ  ક્રમ ગતિ રજ: થી તમ: તરફ જાય છે.જે સ્ત્રી દેહ છે.આ તમ: ની ગતિ માટે a છે જ.ત્યાં A a  નું મિલન થાય છે. A a -->  પરમાત્મ અંશ..

આજ આત્મ પ્રવેશની પ્રક્રિયા છે! જીવ સૃષ્ટિ બનતી રહે છે!!

બે મહાપુરુષોની વાત છે. હવે શું? अधुना किंचित ज्ञातुम पातुम बा शेषम अस्ति इति भ्रम: ટુંકમાં હવે કઈ જાણવું પામવું બાકી રહ્યું છે એવું જે તને લાગે છે એ ભ્રમ છે !!



Comments

Popular posts from this blog

બસ કર બસ કર કહેતો અર્જુન વિશ્વદર્શન રૂપ નિહાળી

સમજ નો હાલ તો દેખો