કર્મો જીવંત રહે છે
મૃત્યુ નિશ્ચિત છે ફક્ત શરીર નું.એ સર્વ પિંડઓની ક્રિયાઓ નો અંત છે.પૂર્ણ કલ્યાણ ક્રિયાના સંતોષ થી કે અકલ્યાણ ક્રિયાઓનો હદ વટાવતા બગડેલા અણુ અણુ અવ્યવસ્થિત તા સર્જે છે.અવ્યવસ્થાની પરાકાષ્ઠા એ મૃત્યુ છે. ફરી ફરી આવી જ વ્યવસ્થા સર્જાય છે ત્યારે ત્યારે તું અસ્તિત્વ મા આવતો હોય છે!!
કર્મો જીવંત રહે છે તે પણ વિશાલ કર્મોના ભાગ રૂપે!!
इसलिए योग्य कर्म कर ।
कुछ भी नहीं करेगा या करेगा तो भी प्रकृति के काम तो अनजाने में भी तुझसे होते ही रहेंगे ।इसलिए बुद्धि प्राप्त हुई हो तो योग्य मार्ग पर ले आ ।इसका उपयोग केआर ले क्योंकि यह प्रकृति की पैदाइशी है ।
शिव सूत्रो को समजो ।
उद्योगम भैरवरूप
आलस्य मृत्यु
ध्यान दर्शन निरपेक्षता निरसता
कर्म: इन्द्रिय कल्याणार्थम् ।।
कथा जपा:

Comments
Post a Comment