એક્ત્વ તો ધ્યાન માટે કામ નું છે.
સંસાર તો છે જ.જેવું આ લખું કે વાત કરું સંસાર છે જ.અદ્વૈત નો સંબંધ મન થી આત્મા તરફ નો છે.તમે માણી શકો છો. 100% સમજાવી ન શકાય.
માટે જ
અનેકત્વમ તુ સંસારે
ધ્યાને એકત્વં ખલું
અર્થાત એક્ત્વ તો ધ્યાન માટે કામ નું છે.
બાકી બોલ્યા કે સંસાર !

Comments
Post a Comment